Surat News ; સુરતમાં પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે આવાસ ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસમાં કર્મચારીઓને બદલે ભાડુઆત વસવાટ કરી રહ્યા છે.આ આવાસની હાલત એટલી બદતર થી ગઈ છે કે અહીં પ્રવેશતા જ ગંદકીનું સામ્રાજ્ય નજરે ચડે છે. અહીં લગાવવામાં આવેલી આખી ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ ગઈ છે.
ગંદા પાણી સાથે કાચો મળ ખુલ્લામાં ફેલાતા અસહ્ય દુર્ગંધ ફેલાય છે. એટલું જ નહી મહિનાઓ સુધી મનપાના સફાઈ કર્મચારીઓ અહીં જોવા મળતા નથી.
વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોવા છતા તંત્ર જાગતુ નથી.
આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા
આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ