મહારાષ્ટ્રના ઉસ્માનબાદમાં એક મહિલાને પોતાની પવિત્રતા સાબિત કરવા માટે ઉકળતા તેલમાં હાથ મૂકવાની ફરજ પડી હતી. ઉસ્માનાબાદની પરંદામાં રહેતી આ મહિલા 4 દિવસથી ઘરેથી ગાયબ હતી. તે પાછી આવી ત્યારે તેના પતિએ માત્ર ઉકળતા તેલમાં હાથ મૂક્યો અને 5 રૂપિયાનો સિક્કો લેવા કહ્યું,. એટલું જ નહીં પતિએ તેના મોબાઈલ ફોનથી આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
મહિલાનો પતિ ડ્રાઈવર છે અને 11 ફેબ્રુઆરીના રોજ પિયર જવા પર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં મહિલાએ કોઈને કહ્યા વગર ઉસ્માનાબાદ માટે ઘરની બહાર નીકળી ગઈ હતી. મહિલાનો પતિ તેની શોધ કરતો રહ્યો. જ્યારે મહિલા ચાર દિવસ પછી ઘરે પરત ફરતી હતી, ત્યારે તેણે જણાવ્યું હતું કે પરંદાના ખાસાપુરી ચોકમાં બસની રાહ જોતી હતી ત્યારે બાઇક પર બેઠેલા બે લોકો તેમની સાથે બળજબરીથી લઈ ગયા હતા. તેઓએ તેને 4 દિવસ સુધી બંધક બનાવી હતી.
Nashik , It has been revealed that the same caste panchayat has ruled that a woman with suspicion should be boiled in boiling oil.
The husband took a video of the incident and made it viral. pic.twitter.com/eUz5bTmKbp— BHARAT GHANDAT (@BHARATGHANDAT2) February 20, 2021
મહિલા પારધી સમુદાયની છે. આ સમુદાયમાં, સત્ય કહેવા માટે ભગવાનનું નામ લઇને તેલમાંથી સિક્કા કાઢવાની પ્રથા છે. એવું માનવામાં આવે છે કે જો સિક્કો કાઢનાર ખોટુ બોલે છે તો તેનો હાથ બળશે આગને તેલમાંથી આગ નિકળશે. આ માન્યતાના આધારે મહિલાના પતિએ તેની અગ્નિ પરિક્ષા લીધી હતી.
વીડિયોમાં મહિલાના પતિને એમ કહેતા સાંભળવામાં આવે છે કે, “મારી પત્ની કહે છે કે તેને એક વ્યક્તિ અને એક પોલીસ કર્મચારી સાથે લઈ ગયા અને તેની સાથે કંઇ કર્યું નથી.” હું જાણવા માંગુ છું કે મારી પત્ની સત્ય કહે છે કે નહીં. તેથી જ હું આ કરી રહ્યો છું. ‘
વીડિયો સામે આવ્યા બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ નીલમ ગોરહેએ ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે કાર્યવાહી કરવાની માંગ ક