- UAE રાજદૂતનું દિલ્હીમાં આગમન
- BAPS સ્વામિ.મંદિર નિર્માણમાં મહત્વનું યોગદાન
- અબુધામી મુસ્લિમ દેશમાં પ્રથમ BAPS મંદિર
- અબ્દેલ નાસર અલ શાલીનું કરાયું સ્વાગત
- UAEના રાજદૂત તરીકે રહ્યો સફળ કાર્યકાળ
- ભારતીય રાજદૂત દ્વારા કરાયું સ્વાગત
- ભારતીય રાજદૂત સુંજય સુધીરે ટ્વિટ કરી આપી જાણકારી
ભારત અને યુએઇ વચ્ચે બ સારા સંબધ છે ,આ સંબધના લીધે મુસ્લિમ દેશમાં સ્વામિનારાયણનો ભવ્ય મંદિરનું નિર્માણ પામી રહ્યું છે, યુએઇના રાજદૂત અબ્દેલ નાસર અલ શાલીશાહનું મંદિર બનાવવા માટે ખુબ મહત્વનું યોગદાન રહ્યું છે. આ યુએઇના રાજદૂત નું દિલ્હીમાં આગમન થયું છે. આ યુએઇના રાજદૂતનો ભવ્ય સ્વાગત ભારતમાં કરવામાં આવ્યું હતું. ભારતના રાજદૂત સંંજ્ય સુધીરે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમણે આ અંગે ટ્વિટ કરીને તેમણે માહિતી આપી હતી.
We appreciate the support of the UAE Government for the @AbuDhabiMandir. Welcome to India! Have a successful tenure as the UAE Ambassador to New Delhi. @aj_alshaali @MEAIndia https://t.co/UhdU2YeTO9
— Sunjay Sudhir (@sunjaysudhir) October 18, 2022
ઉલ્લેખનીય છે કે યુએઇમાં ભારતના BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણમાં યુએઇના રાજદૂતની ખાસ ભૂમિકા રહી હતી અને આજે વિદેશની ધરતી અને મુસ્લિમ દેશમાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર નિર્માણ પામી રહ્યું છે.