Not Set/ ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓને મળશે 10 ટકા અનામતનો લાભ? આ રહ્યું જ્ઞાતિઓનું લિસ્ટ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ મળી હતી જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા. ગુજરાતમાં કઈ-કઈ […]

Top Stories Ahmedabad Gujarat
Narendra Modi 1 ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓને મળશે 10 ટકા અનામતનો લાભ? આ રહ્યું જ્ઞાતિઓનું લિસ્ટ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ મળી હતી જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા.

ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓના લોકોને આ અનામતનો લાભ મળશે 

બ્રાહ્મણ,

નાગર બ્રાહ્મણ- નાગર,

વળાદરા બ્રાહ્મણ,

અનાવિલ બ્રાહ્મણ,

દિચ્ય બ્રાહ્મણ,

તપોધન બ્રાહ્મણ,

મેવાડા બ્રાહ્મણ,

મોઢ બ્રાહ્મણ,

ગુગળી બ્રાહ્મણ,

સાંચોરા બ્રાહ્મણ,

સારસ્વત બ્રાહ્મણ,

શ્રીમાળી બ્રાહ્મણ,

રાજપૂત- રજપૂત,

ક્ષત્રિય, બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ,

વાણિયા- વૈષ્ણવ શાહ,

ભાટિયા,

ભાવસાર, ભાવસાર(જૈન),

ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ),

પૂજારા, કેર,

ખડાયતા, ખત્રી,

કળબી- કણબી,

લેઉવા પાટીદાર- પટેલ,

કડવા પાટીદાર- પટેલને 10 ટકા અનામતનો લાભ મળશે.

લાડ વાણિયા,

શ્વેતાંબર જૈન વાણિયા

દિગંબર જૈન વાણિયા

લોહાણા- લવાણા- લુહાણા

મંડાલી, મણિયાર

મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા )

મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા )

દશા- વીસા જૈન, પોરવાલ જૈન,

સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના)

સોની- સોનાર- સુવર્ણકાર,

સિંધી (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે)ને 10 ટકા અનામતનો લાભ મળશે.

 

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), વ્યાપારી ( મુસ્લિમ ), અત્તરવાલા, પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદીને પણ અનામતનો લાભ મળશે.