India/ અમદાવાદથી ઉપડતી 3 ટ્રેનનાં ફેરા વધારાયા, અમદાવાદ-કોલકાતા ટ્રેન 19મેના રોજ દોડશે, કોલકાતા-અમદાવાદ ટ્રેન 22મેના રોજ દોડશે, અમદાવાદ-સમસ્તીપુર ટ્રેન 23મેના રોજ દોડશે, વિશેષ ભાડા સાથે વધારાનાં ફેરા કરશે ટ્રેન, પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો નિર્ણય

Breaking News