Gujarat/ અમદાવાદના અસારવામાં રહીશોનો વિરોધ,  પતરાવાળીચાલીના રહીશોનો વિરોધ,  રી-ડેવલોપમેન્ટમાં ઘર 28 ચો.મીટર થઇ જતા હોવાનો વિરોધ,  2016ની પોલીસી પ્રમાણે 10 ટકા વધારવાની માગ,  2016ની પોલીસી પ્રમાણે મકાન બનાવી દેવાની માગ

Breaking News