Breaking News/ આજે ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદને મળશે વધુ એક નવલું નઝરાણું, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન, વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે ઉદ્ઘાટન, સાબરમતી રિવરફ્રન્ટ પર ‘અક્ષર રિવર ક્રૂઝ’નું ઉદ્ઘાટન, અમદાવાદીઓને મળશે વધુ એક ભેટ, 15 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ખાતે નવું આકર્ષણ, આજથી અક્ષર રિવર ક્રુઝનો શુભારંભ, અક્ષર રિવર ક્રુઝ વધારશે અમદાવાદની શાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ,રાજ્ય કક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા ,મેયર કિરીટ પરમાર સહીત અનેક ધારાસભ્યો રહેશે ઉપિસ્થત

Breaking News