UP/ આજે ગોરખપુર ચૌરીચૌરા શતાબ્દી સમારોહ,શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ જારી કરાશે, PM મોદી મહોત્સવનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવશે, 4 ફેબ્રુઆરી 1921માં બનેલ ઘટનાને 100 વર્ષ, યુપી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન, 30 હજાર લોકો દ્વારા વંદે માતરમ્ બોલવાનો રેકોર્ડ સર્જાશે

Breaking News