Not Set/ આજે વડાપ્રધાન મોદી જશે મસૂરી

એક અઠવાડિયાની અંદર બીજી ઉત્તરાખંડની યાત્રા દરમ્યાન આજે વડાપ્રધાન મોદી મસૂરી જશે. વડાપ્રધાન મસૂરીની યાત્રા દરમ્યાન લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા IAS અધિકારીઓને સંબોધિત કરશે.ત્યારે આ અંગે દહેરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક નિવેદિતા કુકરેતીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન 26 ઓક્ટોબરે બપોર બાદ મસૂરી નજીકના જોલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા મસૂરી રવાના […]

India
modi 75911 આજે વડાપ્રધાન મોદી જશે મસૂરી

એક અઠવાડિયાની અંદર બીજી ઉત્તરાખંડની યાત્રા દરમ્યાન આજે વડાપ્રધાન મોદી મસૂરી જશે. વડાપ્રધાન મસૂરીની યાત્રા દરમ્યાન લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસનિક એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા IAS અધિકારીઓને સંબોધિત કરશે.ત્યારે આ અંગે દહેરાદૂનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક નિવેદિતા કુકરેતીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાન 26 ઓક્ટોબરે બપોર બાદ મસૂરી નજીકના જોલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા મસૂરી રવાના થશે, અને 27 ઓક્ટોબરે IAS અધિકારીઓને સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ મોદી ઉત્તરાખંડની યાત્રા પર કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેટલીક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.