સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે પુત્રની આત્મહત્યા કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રિયાએ સુશાંત પાસેથી પૈસા લીધા હતા અને તેને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો.
આપને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુના એક દિવસ પહેલા સુધી તેની સાથે રહી હતી. હવે કંગના રનૌતે પણ આ કડીમાં સુશાંતના પિતાનું સમર્થન કર્યું છે. કંગના રનૌતે ટ્વીટ કર્યું છે જેમાં તે કહી રહી છે કે, કંગના રનૌતે મહેશ ભટ્ટ અને રિયા ચક્રવર્તી સહિત મુંબઈ પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે.
15cr missing from Sushant’s account and Mahesh Bhatt in his statement to police said Rhea considers him her Guru, no wonder Fraudgiri is not learnt, it’s transmitted 🙂 https://t.co/ncI6b8NpHJ
— Team Kangana Ranaut (@KanganaTeam) July 28, 2020