Not Set/ કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુસોત્તમ રૂપાલા અસરગ્રસ્તોની મુલાકાત લેવા પાટણ પહોંચ્યા

કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુસોત્તમ રૂપાલા અસરગ્રસ્તોની મુલાકાત લેવા પાટણ પહોંચ્યા હતા..જ્યા તેમણે રાધનપુરના નાનાગામની મુલાકાત લઇને સર્કિટ હાઉસ મિટીંગ યોજી હતી…આ મીટિંગમાં એસ.પી. ગોહીલ, પ્રાંત અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા..જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોની, લોકોને થયેલા નુકશાનની સમીક્ષા કરવામાં આવી…ઉપરાંત અસરગ્રસ્તોને ઝડપી સહાય મળે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી..કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું […]

Gujarat
DSC 9066 કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુસોત્તમ રૂપાલા અસરગ્રસ્તોની મુલાકાત લેવા પાટણ પહોંચ્યા

કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુસોત્તમ રૂપાલા અસરગ્રસ્તોની મુલાકાત લેવા પાટણ પહોંચ્યા હતા..જ્યા તેમણે રાધનપુરના નાનાગામની મુલાકાત લઇને સર્કિટ હાઉસ મિટીંગ યોજી હતી…આ મીટિંગમાં એસ.પી. ગોહીલ, પ્રાંત અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા..જેમાં પૂરગ્રસ્ત વિસ્તારોની, લોકોને થયેલા નુકશાનની સમીક્ષા કરવામાં આવી…ઉપરાંત અસરગ્રસ્તોને ઝડપી સહાય મળે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી..કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, તંત્ર અસરગ્રસ્તોની સહાય માટે સતત કાર્યરત છે..તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પીડિતો માટે સહાયની જાહેરાત કરી હતી..