Gujarat/ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સવારે દિલ્હી રવાના, ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા અમિત શાહ, ગાંધીનગર-અમદાવાદના વિકાસકાર્યના થયા લોકાર્પણ, વૈશ્વિક એફએસએલ યુનિ.માં સંશોધનને આપ્યું પ્રોત્સાહન, અષાઢીબીજના જગન્નાથજીના દર્શનની પરંપરા જાળવી, દર અષાઢીબીજે પરિવાર સાથે કરે છે મંગળા આરતી, પારિવારિક સામાજિક અને વિકાસહેતુ પ્રવાસ રહ્યો

Breaking News