કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનો સાથે વાતચીત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદથી કાશ્મીરને છૂટકારો મળીને રહેશે અને ફરીથી આપણું કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ બનીને રહેશે, જે માટે વિશ્વની કોઈ જ તાકાત નહીં રોકી શકે
Not Set/ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ આતંકીઓને પડકાર્યા
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ કાશ્મીરના અનંતનાગ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPF ના જવાનો સાથે વાતચીત કરી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદથી કાશ્મીરને છૂટકારો મળીને રહેશે અને ફરીથી આપણું કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ બનીને રહેશે, જે માટે વિશ્વની કોઈ જ તાકાત નહીં રોકી શકે
![કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ આતંકીઓને પડકાર્યા 1 027ce853 c131 4e9f a1d8 586be94292f3 કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહએ આતંકીઓને પડકાર્યા](https://mantavyanews.com/wp-content/uploads/2017/09/027ce853-c131-4e9f-a1d8-586be94292f3.jpg)