Gujarat/ જામનગરના જોડિયામાં આજથી સ્વૈચ્છિક બંધ , બપોરે 2 વાગ્યા બાદ દુકાનો આજથી રહેશે બંધ , 30 એપ્રિલ સુધી બજારો-દુકાનો બપોર બાદ બંધ , સવારે 8 થી 2 વાગ્યા સુધી જ દુકાનો રહેશે ખુલ્લી , કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય

Breaking News