Jamnagar/ જામનગર કોરોનાનું વધ્યું સંક્રમણ, કોરોના સંક્રમણને પગલે તંત્રનો નિર્ણય, આવતીકાલથી લાખોટા તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક બંધ, 20 એપ્રિલ સુધી બંધ રાખવા મ્યુ.કમિ.નો આદેશ, લાખોટા તળાવ પર સવારે મોર્નિંગ વોકની છૂટ, સવારે 6 થી 9 વાગ્યા સુધી મોર્નિંગ વોકની છૂટ

Breaking News