Jamnagar/ જામનગર ગ્રેઈન માર્કેટ સપ્તાહ માટે આંશિક બંધ, કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય, વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો સ્વૈચ્છિક નિર્ણય, માર્કેટમાં સવારે 8 થી બપોરે 2 સુધી દુકાનો ખુલ્લી રહેશે, શનિવાર અને રવિવારે સંપૂર્ણ બંધ રહેશે દુકાનો

Breaking News