Ahmedabad/ અમદાવાદ મહાનગરપાલિકાની નવી ગાઇડલાઇન, ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ માટે RT PCR જરૂરી, અમદાવાદના નાગરિક હશે તો RT PCR ફરજિયાત, RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તો મળશે શહેરમાં પ્રવેશ, 72 કલાક પહેલાનો RT-PCR રિપોર્ટ ફરજીયાત May 5, 2021parth amin Breaking News