Gujarat/ રાજ્ય સરકાર દ્વારા હોળીની માર્ગદર્શિકા જાહેર, મર્યાદિત સંખ્યામાં લોકો હોળી પ્રગટાવી શકાશે, 28-29 માર્ચે મનાવાશે હોળી-ધુળેટીનું પર્વ, ધુળેટીનાં દિને જાહેરમાં ઉજવણીને મંજૂરી નહીં, હોલિકાદહન દરમિયાન ભીડ ન થાય તે જરૂરી, તેનું આયોજકોએ ધ્યાન રાખવું પડશે, કોવિડ ગાઇડલાઇનનાં પાલન અંગે આયોજકો જવાબદાર

Breaking News