Gujarat/ નડિયાદમાં આજથી બપોર બાદ સ્વયંભૂ બંધ, સવારના 6 થી 4 વાગ્યા સુધી દુકાનો રહેશે ખુલ્લી, આજથી 18 એપ્રિલ સુધી આંશિક લોકડાઉન, દુકાનો, માર્કેટ બપોરે 4 વાગ્યા સુધી રહેશે ખુલ્લી, નપા દ્વારા તમામ વેપારીઓ,દુકાનદારોને કરી અપીલ, વધતા જતા કોરોના સંક્રમણને લઈ કરાઈ અપીલ, તમામ વેપારી સંગઠનોએ નપાને આપ્યું સમર્થન

Breaking News