Not Set/ બેંગ્લુરુમાં સરેન્ડર કરતા પહેલા શશિકલાએ જયલલિતા અને MGR ની સમાધી પર શ્રદ્ધાંજલી અર્પી

ચેન્નઇઃ તમિલનાડૂના મુખ્યમંત્રી પદ માટે તાજપોશીની રાહ જોઇ રહેલા શશિકલા હવે મહેલની જગ્યાએ જેલમાં જશે. AIADMKના મહાસચિવ શશિકલાને સુપ્રિમ કોર્ટે આવક કરતા વધુ સંપતિ મામલે 4 વર્ષની સજા સંભળાવી છે. તે સરેન્ડર કરવા માટે બેગ્લુરુ જશે. તે પહેલા જયલલિતાની સમાધી પર પહોંચીને પ્રાર્થના કરી હતી. શ્રદ્ધાંજલી આપ્યા બાદ માથુ ટેકવીને. જયલલિતાની સમાધી બાદ શશિકલા એમજીઆરની […]

India
બેંગ્લુરુમાં સરેન્ડર કરતા પહેલા શશિકલાએ જયલલિતા અને MGR ની સમાધી પર શ્રદ્ધાંજલી અર્પી

ચેન્નઇઃ તમિલનાડૂના મુખ્યમંત્રી પદ માટે તાજપોશીની રાહ જોઇ રહેલા શશિકલા હવે મહેલની જગ્યાએ જેલમાં જશે. AIADMKના મહાસચિવ શશિકલાને સુપ્રિમ કોર્ટે આવક કરતા વધુ સંપતિ મામલે 4 વર્ષની સજા સંભળાવી છે. તે સરેન્ડર કરવા માટે બેગ્લુરુ જશે. તે પહેલા જયલલિતાની સમાધી પર પહોંચીને પ્રાર્થના કરી હતી. શ્રદ્ધાંજલી આપ્યા બાદ માથુ ટેકવીને. જયલલિતાની સમાધી બાદ શશિકલા એમજીઆરની સમાધી પર પણ ધ્યાન કર્યું હતું.