Not Set/ ભગવાન જગન્નાથ અમાસના દિવસે નીજ મંદિરે પરત ફર્યા

પંદર દિવસ મામાને ઘેર રોકાયા પછી ભગવાન જગન્નાથજી,  બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી આજે  અમાસના પવિત્ર દિવસે નીજ મંદિરે પરત ફર્યા છે. મામાને ઘેર જાંબુ અને કેરી વધુ ખાધા હોવાથી ભગવાને આંખો આવી છે,  આજે અમદાવાદના જમાલપુર સ્થિત આવેલ જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિયો જાઈ હતી. પંદર દિવસ બાદ ભગવાન જગન્નાથજીના દર્શન થતાં હોવાથી […]

Uncategorized

પંદર દિવસ મામાને ઘેર રોકાયા પછી ભગવાન જગન્નાથજી,  બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી આજે  અમાસના પવિત્ર દિવસે નીજ મંદિરે પરત ફર્યા છે. મામાને ઘેર જાંબુ અને કેરી વધુ ખાધા હોવાથી ભગવાને આંખો આવી છે,  આજે અમદાવાદના જમાલપુર સ્થિત આવેલ જગન્નાથજી મંદિરમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિયો જાઈ હતી. પંદર દિવસ બાદ ભગવાન જગન્નાથજીના દર્શન થતાં હોવાથી આજે સવારથી દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.