Not Set/ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નર્મદે જંયેનતિ નિમીતે સુરતમાં ગાંધી સ્મૃતિ ભવન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નર્મદે જંયેનતિ નિમીતે સુરતમાં ગાંધી સ્મૃતિ ભવન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા…સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થીઓ સાથે સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને નવા ભારતનો સંકલ્પ લેવડાવ્યો હતો… આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને નવા ભારતનો સંકલ્પ લીધો હતો. જેમાં ભારતો ઈતિહાસ વિદ્યાર્થીઓને યાદ કરાવ્યો, વિદ્યાર્થીઓએ ઈતિહાસ […]

India
vlcsnap error071 કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નર્મદે જંયેનતિ નિમીતે સુરતમાં ગાંધી સ્મૃતિ ભવન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની નર્મદે જંયેનતિ નિમીતે સુરતમાં ગાંધી સ્મૃતિ ભવન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા…સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થીઓ સાથે સંકલ્પ સે સિદ્ધિ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને નવા ભારતનો સંકલ્પ લેવડાવ્યો હતો… આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને નવા ભારતનો સંકલ્પ લીધો હતો. જેમાં ભારતો ઈતિહાસ વિદ્યાર્થીઓને યાદ કરાવ્યો, વિદ્યાર્થીઓએ ઈતિહાસ રચાવનો સંકલ્પ કરાવ્યો તેમજ વિદ્યાર્થીઓની પીઠ થપથપાવી, સ્વચ્છતા માટે આગળ આવવા પ્રેરીત કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તારીફ કરી નરેન્દ્ર મોદીની યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળ્યો હોવાનું પણ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતુ. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ સર્કલ મક્કાઈ પુલથી સરદારસાહેબની પ્રતિમા રેલ્વે સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેંમાં અંદાજે 5 હજારથી લોકો જોડાયા હતા.