ભાવનગરમાં ત્રણ માણનું એક જર્જરિત મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી ઘટનામાં એક વ્યક્તિ કાળમાળ નીચે દટાઈ હતી જો કે સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. ઘટના થતા લોકોના ટોળા એકત્રિથ થયા હતા. આ ઘટનામાં કોઇ ગંભીર જાનહાનીના સમાચાર નથી.
ઘણ સમયથી આ મકાન જર્જરિત હતું જે આજે ધરાશાઇ થયું છે. ઉપરનો માળ ધરાશાયી થતા નિચે આવેલી દુકાનોને પણ નુકશાન થયુ હોવાનો અહવાલ છે .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.