Not Set/ મોદી મંંત્રીમંડળમાં ફરી થશે ફેરબદલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. મળેલ અહેવાલ પ્રમાણે મોદી કેબિનેટમાં આવનારા એક કે બે દિવસમાં જ ધરખમ ફેરફાર થઈ શકે છે. સરકાર અને સંગઠનના સ્તર પર આ મુદ્દાને લઈને માથાકૂટ ચાલી રહી છે. મહત્વનું છે કે આ જ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના ઘરે 8 કેન્દ્રીય મંત્રીઓએ […]

India
bjp2 650 051914055109 મોદી મંંત્રીમંડળમાં ફરી થશે ફેરબદલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. મળેલ અહેવાલ પ્રમાણે મોદી કેબિનેટમાં આવનારા એક કે બે દિવસમાં જ ધરખમ ફેરફાર થઈ શકે છે. સરકાર અને સંગઠનના સ્તર પર આ મુદ્દાને લઈને માથાકૂટ ચાલી રહી છે. મહત્વનું છે કે આ જ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના ઘરે 8 કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. મોદી મંત્રીમંડળમાં જોવા મળી રહેલા આ રાજકીય હલચલને લઈને લાગી રહ્યું છે કે, ઝડપથી મોદી મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થશે.