વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. મળેલ અહેવાલ પ્રમાણે મોદી કેબિનેટમાં આવનારા એક કે બે દિવસમાં જ ધરખમ ફેરફાર થઈ શકે છે. સરકાર અને સંગઠનના સ્તર પર આ મુદ્દાને લઈને માથાકૂટ ચાલી રહી છે. મહત્વનું છે કે આ જ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના ઘરે 8 કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. મોદી મંત્રીમંડળમાં જોવા મળી રહેલા આ રાજકીય હલચલને લઈને લાગી રહ્યું છે કે, ઝડપથી મોદી મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થશે.
Not Set/ મોદી મંંત્રીમંડળમાં ફરી થશે ફેરબદલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ટૂંક સમયમાં ફેરફાર થવાની શક્યતા જોવા મળી રહી છે. મળેલ અહેવાલ પ્રમાણે મોદી કેબિનેટમાં આવનારા એક કે બે દિવસમાં જ ધરખમ ફેરફાર થઈ શકે છે. સરકાર અને સંગઠનના સ્તર પર આ મુદ્દાને લઈને માથાકૂટ ચાલી રહી છે. મહત્વનું છે કે આ જ ક્રમમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના ઘરે 8 કેન્દ્રીય મંત્રીઓએ […]