Breaking News/ રાજકોટથી આતંકીઓ ઝડપાયાનો મામલો, ATS તપાસમાં થયા મોટા ખુલાસા, ત્રણેય આંતકીઓ AK47 ચલાવવાની લેતા હતા તાલીમ, સો. મીડિયાના માધ્યમથી લઇ રહયા હતા તાલીમ, મોબાઈલથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા આતંકીઓ, જન્માષ્ટમી પર જ સૌરાષ્ટ્રમાં ઘટનાને અંજામ આપવાના હતા, આતંકીઓ રાજકોટ રેલવે સ્ટેશન પર જઈને કરતા હતા રેકી, પિસ્ટલ સિવાયના પણ હથિયારો ખરીદ્યા હોવાની આશંકા, આતંકીઓને રાજકોટ લાવી વિશેષ તપાસ કરશે ATS August 3, 2023khusbu pandya Breaking News