Rajkot/ રાજકોટમાં 12 સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ, CM રૂપાણીના નિવાસ સહિત 12 સોસાયટી શામેલ, કલેક્ટરની મંજૂરી બાદ મકાન ખરીદ-વેચાણ કરી શકાશે, સીટી સર્વે કચેરીએ સર્વે પૂર્ણ કરી લીસ્ટ જાહેર કર્યુ, પ્રકાશ સોસાયટીમાં છે મુખ્યમંત્રીનું નિવાસસ્થાન, કલેક્ટર, પોલીસ કમિશનરના નિવાસ્થાન પણ સામેલ

Breaking News