Gujarat/ રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપનો પ્રચાર, કીર્તિદાન ગઢવી જોડાયા ભાજપના પ્રચારમાં , વોર્ડ નં.2ના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર , જયમીન ઠાકર સાથે મિત્રતાના દાવે પ્રચાર , કીર્તિદાન ગઢવીએ સ્ટેજ પરથી આપ્યું નિવેદન , CM રૂપાણી આવ્યા પાણી પ્રશ્ન થયો હલ:ગઢવી , સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતું હતું:ગઢવી

Breaking News