Rajkot/ રાજકોટ શહેરની 3 શાકમાર્કેટ બપોર બાદ બંધ, 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ રહેશે બંધ, વધતા કોરોના સંક્રમણને કારણે લીધો નિર્ણય, જ્યુબિલી શાકમાર્કેટ ભાગ-1,2 બપોર બાદ બંધ, જ્યુબિલી શાકમાર્કેટ સંગઠનના હોદ્દેદારોએ સંયુક્ત યાદી જાહેર April 19, 2021April 19, 2021parth amin Breaking News