Breaking News/
લ્યો બોલો: હવે ભગવાનના દર્શન માટે ચૂકવવા પડશે રૂપિયા, ડાકોરમાં મંદિર કમિટી દ્વારા લેવાયો વિવાદીત નિર્ણય, રણછોડરાયના નજીકથી દર્શન માટે ચૂકવવા પડશે પૈસા, ભક્તોને પ્રભુના સન્મુખ દર્શન માટે ચૂકવવા પડશે 500 રૂપિયા, મંદિરમાં સન્મુખ દર્શન માટે રખાયો વ્યક્તિ દીઠ ચાર્જ, મંદિર કમિટી દ્વારા VIP દર્શન સેવા બંધ કરવામાં આવી