ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની માતા સુલોચના સુબ્રમણ્યમનું શનિવારે અવસાન થયું છે. વિદેશ પ્રધાને ખુદ ટ્વિટર પર આ માહિતી આપી હતી. વિદેશ પ્રધાને તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, હતું કે, ‘દરેકને કહેતા ખૂબ દુ:ખ થાય છે કે મારી માતા સુલોચના સુબ્રમણ્યમનું આજે અવસાન થયું છે. અમે તેમના શુભેચ્છકો અને મિત્રોને તેમને અમારી યાદોમાં જીવંત રાખવા માટે કહીશું. અમારું કુટુંબ તે લોકો માટે આભારી છે કે જેમણે મુશ્કેલ સમયમાં અમને ટેકો આપ્યો.
Deeply grieved to inform of the passing away today of my mother Sulochana Subrahmanyam. We ask her friends and well-wishers to keep her in their thoughts. Our family is especially grateful to all those who supported her during her illness. pic.twitter.com/6hEzbFJB1q
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 19, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….