વિવાદ/ સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલો, હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો મામલો. રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી, એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ દ્વારા ફટકારવામાં આવી નોટિસ, હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે નોટિસ, કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરને નોટિસ. સ્વામિનારાયણ મંદિર કુંડળધામને અપાઈ નોટિસ. BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડને નોટિસ. સ્વામિનારાયણ મંદિર વડતાલને પાઠવાઈ નોટિસ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચાને નોટિસ

Breaking News
Breaking image 91 સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મામલો, હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાનો મામલો. રાજકોટના વકીલ દ્વારા નોટિસ ફટકારવામાં આવી, એડવોકેટ રવિરાજસિંહ રાઠોડ દ્વારા ફટકારવામાં આવી નોટિસ, હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડવા બાબતે નોટિસ, કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરને નોટિસ. સ્વામિનારાયણ મંદિર કુંડળધામને અપાઈ નોટિસ. BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડને નોટિસ. સ્વામિનારાયણ મંદિર વડતાલને પાઠવાઈ નોટિસ, સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચાને નોટિસ