રૂપાણી: તમે લોકો આક્ષેપો કરો છો પરંતુ કાન ખોલીને સાંભળી લો અત્યાર સુધી પાણી જે આપવામાં આવ્યું છે તેમાંથી ખેડૂતોને 88 ટકા પાણી ઇરીગેશન માટે, 10 ટકા પાણી ગામડે-ગામડે પીવા માટે આપ્યું અને માત્ર 2 ટકા પાણી જ ઉદ્યોગોને આપ્યું છે.
રૂપાણી: કૉંગ્રેસના લોકોને પૂછવું છે કે આ ડેમનું કામ કેમ પૂર્ણ ના કર્યું, ગુજરાતની પ્રજા બબ્બે હાંડા માટે ભટકતી રહી, પાણી આ કેમ વર્ષો સુધી દરિયામાં જતું રહ્યું, શા માટે દરવાજા બંધ ના કરવા દીધા. 60 વર્ષ પાણી વહી ગયું કોણ જવાબદાર