સોનું નિગમે એકવાર અજાન પર વાત કરી હતી. સોનું નિગમે કહ્યું કે લાઉડસ્પીકરની એક વાતને કેવી રીતે સાંપ્રદાયિકતા સાથે જોડી દીધુ હતું.
સોનું નિગમ હું ધાર્મિક નથી, અને નાસ્તિક પણ નથી, સોનુંએ કહ્યું કે મારે કોઈ ધર્મને ફોલો કરવાની જરૂર નથી, હું બધામાં જ ભગવાને જોવું છું. લગભગ ૨૦વર્ષ સાથે રહેલા મારા દોસ્ત અચાનક જ મજહબી બની ગયાં, જેમના ઉસ્તાદ મોહમ્મદ રફી છે, જેમને લોકો રડી રડીને પણ સાંભળે છે. આ વાત એ લોકોએ ના સમજી પણ કેટલાક લોકો મારી સાથે હતાં, લોકોએ કહ્યુકે તમે બહુ સારો મુદ્દો ઉઠાવ્યો અને બહુ તમીજ થી આ મુદ્દાને ઉઠાવ્યો હતો. મને ધમકીઓ પણ મળી હતી કે આ દેશમાં કેમ રહે છે.