ચૂંટણી અને રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા અને પ્રશાંતે મમતા બેનરજી સાથે કામ કરવા માટેની સંમત દર્શાવી હોવાની વાત સૂત્રો દ્રારા કહેવામાં આવી રહી છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત કિશોર જેમણે BJP, JDU અને YSR કોંગ્રેસની વ્યૂહરચના કરી હતી તે એક મહિના પછી મમતા બેનરજીની પાર્ટી TMC માટે કાર્ય કરવાનું શરૂ કરશે.
Not Set/ રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?
ચૂંટણી અને રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા અને પ્રશાંતે મમતા બેનરજી સાથે કામ કરવા માટેની સંમત દર્શાવી હોવાની વાત સૂત્રો દ્રારા કહેવામાં આવી રહી છે. સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત કિશોર જેમણે BJP, JDU અને YSR કોંગ્રેસની વ્યૂહરચના કરી હતી તે એક મહિના પછી મમતા બેનરજીની પાર્ટી TMC […]
![રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ? 4 prashantkMamta રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?](https://mantavyanews.com/wp-content/uploads/2019/06/prashantkMamta.jpg)