અંધશ્રદ્ધા/ જૂનાગઢ: કેશોદ અંધશ્રદ્ધાનો મામલો વિજ્ઞાન જાથા પહોંચ્યું પીડિતાના ઘરે ભોગ બનનારની લીધી મુલાકાત ચેરમેન જ્યંત પંડ્યાએ જાણી સમગ્ર વિગતો વિજ્ઞાન જાથા ચેરમેન જ્યંત પંડ્યાએ આપ્યુ નિવેદન પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરવી જોઈએ April 1, 2023jani Breaking News