Lucknow News : ઉત્તર પ્રદેશમાંથી એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજધાની લખનૌમાં શનિવારે એક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે હાજર છે
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. આ અકસ્માતથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ધરાશાયી થયેલી ઈમારતનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માતના અનેક વીડિયો સામે આવ્યા છે.
#WATCH | Lucknow, Uttar Pradesh: A building collapsed in Transport Nagar under the Sarojini Nagar police station area. Many people feared to be trapped. Police and rescue team are at the spot. Further details awaited. pic.twitter.com/M8cKgIiHPj
— ANI (@ANI) September 7, 2024
ધરાશાયી થયેલી ઈમારતનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ અકસ્માતના અનેક વીડિયો સામે આવ્યા છે.
આ પણ વાંચો:કાનપુરમાં ટ્રેન અકસ્માત, સાબરમતી એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રાહત અને બચાવ કાર્ય ચાલુ
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:ઝારખંડમાં રેલ દુર્ઘટનામાં 20 ડબ્બા પાટા પરથી ઉતરતા 2નાં મોત
