Accident/ અમદાવાદ નારણપુરા વિસ્તારમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અમદાવાદ નારણપુરા વિસ્તારમાં અકસ્માત બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો

Breaking News
corona 49 અમદાવાદ નારણપુરા વિસ્તારમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત
  • નારણપુરા વિસ્તારમાં અકસ્માત
  • બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો
  • કાર અકસ્માતમાં ટિયાગો કારે મારી પલ્ટી
  • કારમાં બેસેલા બે વ્યક્તિનો આબાદ બચાવ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…