નવી દિલ્હી/ માતા પિતા માંથી ગમે તે એક નું આધાર હશે તો પણ પ્રવેશ મળી શકશે

દિલ્હી સરકારનો આ આદેશ એવા બાળકોના દૃષ્ટિકોણથી સંબંધિત છે કે જેમણે કોરોના  દરમિયાન તેમના માતાપિતામાંથી એક કે બંને ગુમાવ્યા છે.

Top Stories India
Untitled 295 માતા પિતા માંથી ગમે તે એક નું આધાર હશે તો પણ પ્રવેશ મળી શકશે

દિલ્હી સરકારે ઘોષણા કરી છે કે હવે જો  માતા-પિતામાંથી ગમે તે  એકનું હશે તો પણ તેમના આધારે  દિલ્હીની કોઈ પણ શાળામાં  બાળકને પ્રવેશ આપવાની ના નહિ  પાડી શકે . નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ  જણાવ્યું કે , દિલ્હી સરકારનો આ આદેશ એવા બાળકોના દૃષ્ટિકોણથી સંબંધિત છે કે જેમણે કોરોના  દરમિયાન તેમના માતાપિતામાંથી એક કે બંને ગુમાવ્યા છે. સિસોદિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે હવે દિલ્હીની કોઈ પણ શાળા આ જમીન પરના એક બાળકને પ્રવેશ નકારી શકે નહીં, જેણે તેના માતાપિતામાંના એકનું નામ આપ્યું છે.