પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. કુંવરજીએ કહ્યું કે, પીએમ મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઇ હતી. સાથે જ નારાજ નેતાઓની રજૂઆત ભાજપ મોવડી મંડળને કરીશ. તેમજ કોંગ્રેસના જે નેતાઓ નારાજ છે કે મારા સંપર્કમાં છે. તેમ પણ કુંવરજીએ કહ્યું હતું.
Not Set/ કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે: કુંવરજી બાવળિયા
પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે. કુંવરજીએ કહ્યું કે, પીએમ મોદી સાથે માત્ર શુભેચ્છા મુલાકાત થઇ હતી. સાથે જ નારાજ નેતાઓની રજૂઆત ભાજપ મોવડી મંડળને કરીશ. તેમજ કોંગ્રેસના જે નેતાઓ નારાજ છે કે મારા સંપર્કમાં છે. તેમ પણ કુંવરજીએ કહ્યું હતું.
![કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે: કુંવરજી બાવળિયા 1 mantavya 16 કોંગ્રેસના નારાજ નેતાઓ મારા સંપર્કમાં છે: કુંવરજી બાવળિયા](https://mantavyanews.com/wp-content/uploads/2019/01/mantavya-16.jpg)