Anand News/ આણંદમાં બોરસદની ઈશ્વર કૃપા શાળાની શિક્ષિકાને સજા

5માં ધોરણની વિદ્યાર્થીનીને માર મારવાની હતી ફરિયાદ

Top Stories Gujarat Others
Beginners guide to 2024 09 24T162307.070 આણંદમાં બોરસદની ઈશ્વર કૃપા શાળાની શિક્ષિકાને સજા

Anand News : આણંદમાં બોરસદની એક સ્કૂલની શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે. આણંદના બોરસદ સ્થિત ઈશ્વર કૃપા શાળાની આ ઘટના છે. જેમાં સ્કૂલની શિક્ષિકાએ પાંચમાં ધોરણમાં અભ્.સ કરતી એક વિદ્યાર્થીનીને માર માર્યો હતો. જેને પગલે શિક્ષિકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં બનાવની ગંભીરતાને લઈને કોર્ટે માત્ર પાંચ મહિનામાં જ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ શિક્ષિકાને એક વર્ષની કેદની સદજા ફટકારી હતી.

ઉપરાંત તેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તે સિવાય દંડ ન ભરે તો વધુ બે મહિનાની જેલની સજાનો આદેશ આપ્યો હતો. આ અંગે સરકારી વકીલ સેજલ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. જેમામ સેજલ દવેએ કહ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ જગતમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આમ આ ઘટના શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીઓને ભણાવવાની છે તેમને મારવાની નહી, એમ કોર્ટે કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી