ચીનનાં મુદ્દે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટર પર એક ન્યૂઝ વેબસાઇટનાં કાર્યક્રમમાં યોજાયેલી વાતચીતની કડી શેર કરતા કહ્યુ કે, ‘એવું શું બન્યું કે મોદીજીનાં સમયમાં ચીને ભારતની પવિત્ર ભૂમિ છીનવી લીધી.‘
ऐसा क्या हुआ कि मोदी जी के रहते भारत माता की पवित्र ज़मीन को चीन ने छीन लिया?https://t.co/EkSAbWUUaU
— Rahul Gandhi (@RahulGandhi) July 12, 2020