![સત્યપાલ મલિક બન્યા મેઘાલયનાં રાજ્યપાલ, ભગતસિંહ કોશિયારીને સોંપાયો ગોવાનો વધુ એક હવાલો 3 79d6a2b65ff27af00cbd2ff262c8cc51 સત્યપાલ મલિક બન્યા મેઘાલયનાં રાજ્યપાલ, ભગતસિંહ કોશિયારીને સોંપાયો ગોવાનો વધુ એક હવાલો](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/08/79d6a2b65ff27af00cbd2ff262c8cc51.jpg)
રાષ્ટ્રપતિ ભવને તાજેતરમાં જ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ગોવાનાં રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિકની બદલી થઈ છે અને તેઓને મેઘાલયનાં રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યપાલનાં કાર્યો ઉપરાંત તેમની ફરજો પણ નિભાવશે.” રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાનો આદેશ જારી કર્યો છે. રાજ્યપાલ તેમનો પદ સંભાળશે ત્યારથી જ આ નિમણૂંકો અસરકારક રહેશે.
Satya Pal Malik, Governor of Goa transferred & appointed as Governor of Meghalaya, and Bhagat Singh Koshyari, Governor of Maharashtra to discharge the functions of the Governor of Goa in addition to his own duties. pic.twitter.com/bsfaeQYgTe
— ANI (@ANI) August 18, 2020
આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટે PM Cares Fund મામલામાં અરજદારોની માંગ ફગાવી
સત્યપાલ મલિક જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ રહી ચૂક્યા છે. બાદમાં તેમને ગોવાનાં રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. હવે તેમની નવી નિમણૂંક મેઘાલયમાં થઈ છે. વળી ભગતસિંહ કોશિયારી મહારાષ્ટ્રની સાથે ગોવાની કામગીરી પણ દેખશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.