પીએમ મોદીનાં જન્મદિવસ પર સવારથી જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓની લહેર જોવા મળી રહી છે. લોકો તેમને લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તમે ભારતનાં જીવન-મૂલ્યો અને લોકશાહી પરંપરામાં વફાદારીનો એક આદર્શ રજૂ કર્યો છે. મારી શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ છે કે ભગવાન હંમેશા તમને સ્વસ્થ અને સુખી રાખે અને રાષ્ટ્રને તમારી અમૂલ્ય સેવાઓ પ્રાપ્ત થતી રહે.’
प्रधानमंत्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। आपने भारत के जीवन-मूल्यों व लोकतांत्रिक परंपरा में निष्ठा का आदर्श प्रस्तुत किया है। मेरी शुभेच्छा और प्रार्थना है कि ईश्वर आपको सदा स्वस्थ व सानन्द रखे तथा राष्ट्र को आपकी अमूल्य सेवाएं प्राप्त होती रहें।
— President of India (@rashtrapatibhvn) September 17, 2020
વડા પ્રધાન મોદીનાં જન્મ દિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પછી એક ત્રણ ટ્વિટ કરીને PM મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ટ્વિટમાં લખ્યુ કે, રાષ્ટ્રસેવા અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત દેશનાં સૌથી લોકપ્રિય નેતા વડા પ્રધાન શ્રી @narendramodi જી, ને જન્મદિવસની શુભેચ્છાઓ. મોદીજીનાં રૂપમાં દેશને એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેણે વંચિત વર્ગને વિકાસની મુખ્ય ધારા સાથે જોડ્યુ છે અને એક મજબુત ભારતનો પાયો મુક્યો છે.
दशकों से अपने अधिकारों से वंचित देश के गरीबों को घर, बिजली, बैंक खाता और शौचालय देना हो या उज्ज्वला योजना से गरीब माताओं के घर गैस पहुँचाकर उन्हें सम्मानपूर्ण जीवन देना हो, यह सिर्फ और सिर्फ प्रधानमंत्री @narendramodi जी के अटूट संकल्प और मजबूत इच्छाशक्ति से ही सम्भव हो पाया है।
— Amit Shah (@AmitShah) September 17, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.