- સુરેન્દ્રનગરઃ રતનપરમાં બે જૂથો વચ્ચે અથડામણ
- એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ
- અથડામણમાં 5 થી વધુ લોકો થયા ઇજાગ્રસ્ત
- ગાંડાવાળી સોસા.માં અંગત અદાવતમાં અથડામણ
સુરેન્દ્રનગરના રતનપરમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ જૂથ અથડામણ અગાઉ થયેલ ઝગડાના લઈને કરવામાં આવી હતી.આ જૂથ અથડામણમાં 10 લોકોના ટોળા દ્વારા તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. અને આ અથડામણમાં 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે.હાલ સમગ્ર ગામમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મુંડકા દુર્ઘટના બાદ ઉત્તર મહાનગરપાલિકાનો આદેશ, તમામ ઈમારતોનો સર્વે કરાશે
આ પણ વાંચો:શ્રીલંકામાં LPG સંકટ, કલાકો સુધી રસ્તાઓ પર લાઈનમાં ઉભા રહેતા લોકોએ હોબાળો મચાવ્યો
આ પણ વાંચો:શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન બનશે UAE ના નવા રાષ્ટ્રપતિ