Not Set/ CM વિજય રૂપાણીએ અમદાવાદનE ફ્લાવર શોનું કર્યું ઉદ્દઘાટન

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ફ્લાવર શો-2017 નું ઉદ્દઘાટન કર્યું હતું. જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોમાં વિવિધ જાતના ફ્લાવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ પ્રસંગે સીએમ વિજય રુપાણી સાથે પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, આઇ.કે જાડેજા, અમદવાદ મૈયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

Uncategorized
CM VIJAY CM વિજય રૂપાણીએ અમદાવાદનE ફ્લાવર શોનું કર્યું ઉદ્દઘાટન

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ફ્લાવર શો-2017 નું ઉદ્દઘાટન કર્યું હતું. જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા ફ્લાવર શોમાં વિવિધ જાતના ફ્લાવર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

આ પ્રસંગે સીએમ વિજય રુપાણી સાથે પૂર્વ સીએમ આનંદીબેન પટેલ, આઇ.કે જાડેજા, અમદવાદ મૈયર ગૌતમ શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.