Not Set/ શૈક્ષણિકસંસ્થા માટે ફાયર સેફ્ટીના નિયમ, CM વિજય રૂપાણીએ કરી જાહેરાત

ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવતો જાય છે. શૈક્ષણિકસત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે શૈક્ષણિકસંસ્થામાં ફાયર સેફ્ટીના નિર્ણય જાહેર કરી વિદ્યાર્થઈઓને વધુ સુરક્ષા પૂરી પાડવાનો અભિગમ અપનાવ્યો છે

Gujarat Others
A 92 શૈક્ષણિકસંસ્થા માટે ફાયર સેફ્ટીના નિયમ, CM વિજય રૂપાણીએ કરી જાહેરાત

ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવતો જાય છે. શૈક્ષણિકસત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારે શૈક્ષણિકસંસ્થામાં ફાયર સેફ્ટીના નિર્ણય જાહેર કરી વિદ્યાર્થીઓને વધુ સુરક્ષા પૂરી પાડવાનો અભિગમ અપનાવ્યો છે તો નિર્ણયના અમલમાં સંચાલકો માટે કેટલીક મુક્તિ સાથે વિદ્યાર્થીઓની સલામતી આપવાનો અભિગમ અપનાવ્યો છે.

આ પણ વાંચો : ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, જાણો કેટલો છે ખતરનાક

ગુજરાતમાં 7 જૂનથી ઓનલાઇન શિક્ષણકાર્યનો પ્રારંભ થઇ રહ્યો છે. આ અગાઉ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલકોના હિતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફાયર સેફ્ટીના કેટલાંક મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ નિયમનો અમલ થયે વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સંચાલકોને નિયમમાં મુક્તિ અને સાથે આગના સંભવિત બનાવને નિયંત્રણમાં લેવા સહિતના અભિગમ અપનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલ કરાયા દાખલ

શૈક્ષણિકસંસ્થા માટે મહત્વના નિર્ણય

  • 9 મીટર સુધીની ઉંચાઇ ધરાવતાં શૈક્ષણિકબિલ્ડીંગ માટે નો-એનઓસી
  • શૈક્ષણિકસંસ્થા સ્વ-પ્રમાણિત એનઓસી કરી શકશે
  • એનઓસી પૂર્તતા કરનારી સંસ્થા માટે બીયુ પરમીશન નહીં
  • મનપા અને નપાના ચીફઓફિસરને એનઓસી આપવાની સત્તા

રાજ્યમાં ફાયસેવા વધુ સુદ્રઢ કરવા ફાયર રીજીયન શરૂ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.  જે મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર છ ફાયરરીજીયન મળી હવે રાજ્યમાં 14 ફાયરરીજીયન થશે. જેનો સીધો લભા આગનિયંત્રણના બનાવ હેતુ ગુજરાતની પ્રજાને મળશે.

આ પણ વાંચો :ડેરોલ ગામના બુટલેગર દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવેલ શરાબનો જથ્થો ઝડપી પાડતી ગોધરા LCB

આ પણ વાંચો :સોમવારથી ધોરણ 3 થી 12ના ઓનલાઇન શિક્ષણના શ્રી ગણેશ,શાળાએ ન બોલાવવા શિક્ષણ