Not Set/ દિલ્લી : કીર્તિનગર વિસ્તારમાં ફર્નીચરની માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહી

રાજધાની દિલ્લીમાં ગઈ કાલે રાત્રે આગની ઘટના સામે આવી છે. કીર્તિનગર વિસ્તારમાં આવેલી એક ફર્નીચરના માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. More visuals from Delhi where a massive fire has broken out in a furniture market in Kirti Nagar area. More than 10 fire tenders are present at the spot. Firefighting operations are underway. No casualties […]

Top Stories India Trending
fi દિલ્લી : કીર્તિનગર વિસ્તારમાં ફર્નીચરની માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહી

રાજધાની દિલ્લીમાં ગઈ કાલે રાત્રે આગની ઘટના સામે આવી છે. કીર્તિનગર વિસ્તારમાં આવેલી એક ફર્નીચરના માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.

આગ એટલી ભીષણ હતી કે ઘટનાસ્થળે ૧૦ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવા માટે મથી રહી હતી. જો કે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગના  લીધે કોઈ જાનહાનિના સમાચાર પણ મળ્યા નથી.