નારિયેળ પાણી લીવરને લાભદાયક છે. તેમાં એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે લીવરથી ઘણા પ્રકારના વિષાક્ત જેવા પદાર્થોને બહાર કાઢે છે અને લીવરને સાફ અને સ્વચ્છ બનાવે છે.
નારિયેળ પાણીમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નીશિયમ ભરપૂર માત્રામાં હોય છે. ઉચ્ચ રક્તચાપને નિયંત્રિત કરવા માટે તેનો સેવન ફાયદાકારી ગણાય છે. ઘણા અભ્યાસોમાં આ પણ સિદ્ધ થયુ છે કે નારિયેળ પાણી હાઈ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
હૃદય રોગના જોખમને કરે છે ઓછું નારિયેળ પાણીમાં એવા ગુણ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં મદદ કરે છે. તેનાથી હૃદય રોગના જોખમ ઓછું હોય છે.
ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારી ગર્ભવતી મહિલાઓને નારિયેળ પાણી પીવાની સલાહ આપીએ છે. ગર્ભાવસ્થાના સમયે મહિલાઓને ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. અને નારિયેળ પાણી આ જરૂરને પૂરા કરવામાં ખૂબ મદદ કરે છે. ગર્ભાવસ્થામાં નારિયેળ પાણીના સેવનથી જી ગભરાવું, કબ્જ અને થાક વગેરેથી રાહત મળે છે.
ક્યારે કરવું નારિયેળ પાણીનો સેવન? આમ તો નારિયેળ પાણીનો સેવન ક્યારે પણ કરી શકો છો. પણ સવારે ખાલી પેટ તેનો સેવન સૌથી વધારે ફાયદાકારી રહે છે. આ સવારે આળદ દૂર કરે છે અને એક નવી ઉર્જા આપે છે. જેનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો.