વૈશ્વિક મહામારી કોરોના એ આખા વિશ્વ ને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસમાં મામુલી ઘટાડો જોવા મળી રહ્યો છે.
Abdasa / મુસ્લિમ જમાઈ ચાલશે પરંતુ ઉમેદવાર તો નહિ જ ચાલે : શંકરસિંહ
રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં 992 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 169073 ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે કુલ મૃત્યુઆંક 3,698 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1238 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 151888 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13487 છે.
Coronavirus / brekingnews : અનલોક 5 માટે જાહેર માર્ગદર્શિકા આ તારીખ સુધી લ…