Not Set/ શું ગુજરાતમાં થી ઘટી રહ્યો છે કોરોનાનો કહેર..?  છેલ્લા 24 કલાકમાં નોધાયા 992 નવા કેસ

છેલ્લા ૨૪ કલાકમાં 992 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 169073 ઉપર પહોંચ્યો   છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં

Top Stories Gujarat
virus novel coronavirus COVID 19 shut શું ગુજરાતમાં થી ઘટી રહ્યો છે કોરોનાનો કહેર..?  છેલ્લા 24 કલાકમાં નોધાયા 992 નવા કેસ

વૈશ્વિક મહામારી કોરોના એ આખા વિશ્વ ને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર  મચાવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસમાં મામુલી ઘટાડો જોવા મળી રહ્યો છે.

Abdasa / મુસ્લિમ જમાઈ ચાલશે પરંતુ ઉમેદવાર તો નહિ જ ચાલે : શંકરસિંહ

રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં 992 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 169073 ઉપર પહોંચ્યો   છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 5 લોકોનાં મૃત્યુ થયા છે. જયારે કુલ મૃત્યુઆંક 3,698 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1238 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 151888 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13487 છે.

Coronavirus / brekingnews : અનલોક 5 માટે જાહેર માર્ગદર્શિકા આ તારીખ સુધી લ…

gujarat / દિપોત્સવી – 2076નું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન…