Not Set/ દાહોદ: બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો, 4 થી 5 મુસાફરો થયાં ઇજાગ્રસ્ત

દાહોદ, દાહોદમાં મધ્યપ્રદેશની બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લીમખેડાના ઢઢેલા નજીક બસ પર મોડી રાત્રે લૂંટારૂઓએ પથ્થરમારો કર્યા હતા. બસ પર પથ્થરમારામાં 4 થી 5 મુસાફરો  ઇજાગ્રસ્ત થયાં હતા. જેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તમામ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.    

Gujarat Videos
4 3 દાહોદ: બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો, 4 થી 5 મુસાફરો થયાં ઇજાગ્રસ્ત

દાહોદ,

દાહોદમાં મધ્યપ્રદેશની બસ પર લૂંટના ઇરાદે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. લીમખેડાના ઢઢેલા નજીક બસ પર મોડી રાત્રે લૂંટારૂઓએ પથ્થરમારો કર્યા હતા.

બસ પર પથ્થરમારામાં 4 થી 5 મુસાફરો  ઇજાગ્રસ્ત થયાં હતા. જેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તમામ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.